Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

રાજીવનગર સહિતના વિસ્તારોમાં તાબડતોબ દવા છંટકાવ શરૂ કરાવતા જયમીન ઠાકર

ડેન્ગ્યુનાં કેસ હવે એક જ વિસ્તારમાં વધવા લાગતાં તંત્ર વાહકો ચિંતીત બન્યા છે. વોર્ડ નં. ર માં આવેલ રાજીવનગરની એક જ શેરીમાં ૬ જેટલા દર્દીઓ નોંધાતા આ વિસ્તાર સહિત અન્ય મચ્છરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સમિતિનાં ચેરમેન જયમીન ઠાકરે મેલેરીયા વિભાગ સાથે સતત સંકલનમાં રહી અને આજે સવારથી તાબડતોબ ફોંગીગ અને દવા - છંટકાવ શરૂ કરાવ્યુ હતું તે વખતની તસ્વીર.

(3:19 pm IST)