Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સમસ્ત બ્રહ્મસમાજના નવા હોદ્દેદારોની વરણી

રાજકોટઃ બ્રાહ્મણ બોર્ડિંગ, રજપૂતપરા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ-રાજકોટની કારોબારી સભા અને સામાન્ય સભા મળેલ હતી. જેમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવતા પ્રમુખો તરીકે દર્શિતભાઇ જાની (સંચાલક મુરલીધર શૈક્ષણિક સંકુલ), ઉપપ્રમુખે પ્રશાંતભાઇ જોષી (એડવોકેટ) ડો.એન.ડી.શીલુ (સહકારી અગ્રણી) ડો. દક્ષેશભાઇ પંડયા (સૌરાષ્ટ્ર ઇન્ફોટેક કમ્પ્યુટર),  નલિનભાઇ જોષી (રાજકોટ નાગરીક સહકારી બેંક), સુરભીબેન આચાર્ય (મહિલા અગ્રણી) ની વરણી થઇ હતી.(૬.૨૭)

(3:36 pm IST)