Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

હવનાષ્ટમીએ મંત્રોચ્ચાર ગુંજયા

 આસો નવરાત્રીના આઠમા નોરતાને હવનાષ્ટમી કહેવામાં આવે છે. ગરબી મંડળો તેમજ ઘટ સ્થાપનના સ્થળોએ આ દિવસે હવન કરી ભાવથી બીડુ હોમવામાં આવે છે. શહેરના પેલેસ રોડ ઉપર આવેલ શ્રી આશાપુરા મામતાજીના મંદિરના પ્રાંગણમાં ચાલી રહેલ હવનવિધિ અને મંત્રોચ્ચાર કરતા ભુદેવો, આચાર્યશ્રીઓ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૬)

 

(3:32 pm IST)