Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

નરેન્દ્રભાઇના દીર્ઘાયુ માટે મારૂતિ યજ્ઞ

અહીંના ભુપેન્દ્રરોડ પર આવેલ શ્રી બાલાજી હનુમાનજી મંદિરે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિતે તેમના દિર્ઘાયુ માટે મારૂતિ યજ્ઞનનું આયોજન કરાયુ હતુ. મંદિરના મહંત સ્વામી વિવેકસાગરદાસજીના પ્રમુખ સ્થાને યોજાયેલ આ યજ્ઞના દર્શનનો  ધર્મપ્રેમીજનોએ લાભ લેવા કોઠારી સ્વામી મુનિવત્સલદાસજી અને સેવાભાવી મેનેજર નિખિલભાઇ ચોટલીયાએ જાહેર નિમંત્રણ પાઠવેલ હોવાનું સત્સંગી સેવક મનસુખભાઇ પરમારની યાદીમાં જણાવાયુ છે.

(3:38 pm IST)