Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા છાસ વિતરણ

જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એસ.ટી. બસ સ્ટેન્ડમાં છાસ તથા ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવેલ. જોત્સનાબેન અનંતભાઇ રાજાના સહયોગથી યોજાયેલ સંસ્થાના ચેરમેન ઉમેશ મહેતા, મેનેજીંગ ટ્રસ્ટી દેવીબેન, ખજાનચી કનુભાઇ પરમાર, શુશીલાબેન આજના દાતા જોત્સનાબેન, અનંતભાઇ, અરૂણ નિર્મલ, વ્યાસ મહેશ, શાહભાઇ, મહેશભાઇ ગોહેલ (ગોંડલ), વિજયભાઇ (ગોંડલ), શાંતિભાઇ ભટ્ટી, નરેન્દ્ર એ સેવા આપેલ.

(4:05 pm IST)