Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

પડધરીના શિવપુર નારણકામાં દાઝી ગયેલી કિષ્ના સુરાણીનું મોત

છ દિવસ પહેલા વાળંદ સગીરા રસોઇ બનાવતા દાઝી ગઇ ' તી

રાજકોટ, તા.૧૭: પડધરીના શિવપુર નારણકા ગામમાં ૬ દિવસ પહેલા રસોઇ બનાવતા દાઝી ગયેલી વાળંદ સગીરાનું સારવાર દરમ્યાન મોત નિયજયુ હતું.

મળતી વિયત મુજબ શિવપુર નારણકા ગામમાં રહેતી અને ધોરણ-૧૦ માં અભ્યાસ કરતી કિષ્ણા મહેશભાઇ સુરાણી(ઉ.વ.૧૬)ગત તા.૧૨/પ ના રોજ પોતાના ઘરે રસોઇ બનાવતી હતી ત્યારે દાઝી જતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાં તેનું આજે સારવાર દરમ્યાન મોત નિયજયું હતું. મૃતક કિષ્ના બે ભાઇ એક બહેનમા પચેટ હતી બે ભાઇની એકની એક બહેનના  મોતથી પરિવારમાં શોક વ્યાખ્યો છે.

(4:12 pm IST)