Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ગાયત્રીનગરમાં મોહનભાઈનો લોકસંપર્ક

રાજકોટ : સાંસદ અને લોકસભાના ઉમેદવાર શ્રી મોહનભાઈ કુંડારીયાના વોર્ડ નં, ૧૭ મા  ગાયત્રી નગર મેઈન રોડ થી દેવપુરા સુધી જનસંપર્ક કરવામાં આવેલ. આ જનસંપર્ક માં શહેર ભાજપમાં મંત્રી જીતુભાઈ કોઠારી, કેતનભાઈ પટેલ, હરેશભાઈ જોશી, જીગ્નેશભાઈ જોશી, રાજુભાઈ ફળદુ, ઇન્દ્રજીતસિંહ જાડેજા, અનિતાબેન ગોસ્વામી, કીર્તિબા રાણા,ચિંતનભાઈ પાલારા,રાજુભાઈ સગપરીયા, યોગેશભાઈ ભટ્ટ, જયશ્રીબેન મકવાણા, જેયંતીભાઈ સરધારા, જયપાલભાઈ ચાવડા, કમલેશભાઈ જાદવ, મહેશભાઈ, લાલભા ગઢવી, રમેશભાઈ ખમાણી, જયંતીભાઈ, ગીતાબેન પરમાર, રમેશભાઈ રામાણી, શાંતિભાઈ જોબનપુત્રા,નીતિનભાઈ, નિલેશભાઈ, જગદીશભાઈ વાઘેલા, હરિભાઇ મસાણી, રાજેશભાઈ પરમાર, હિરીભાઈ કાચા, ગોકળભાઈ વગેરે કાર્યકરો જોડાયા હતા તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(3:35 pm IST)