Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

રાષ્ટ્રીય રાજપુત કરણીસેના દ્વારા રાત્રે કેન્ડલ માર્ચ

રાજકોટઃ સુરતના બાળકી ઉપર થયેલ દુષ્કર્મની ઘટનાના વિરોધમાં શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા આજે રાત્રે ૧૦ વાગ્યાથી કિસાનપરા ચોકથી અકિલા સર્કલ (જીલ્લા પંચાયત ચોક) સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.   જેમાં ચંદુભા પરમાર, યોગીરાજસિંહ તલાટીયા, યુવરાજસિંહ ડોડીયા, જોગેન્દ્રસિંહ ચંપાવત, યુવરાજસિંહ ડોડીયા, મૌલિકસિંહ વાઢેર, મહિપતસિંહ ખેર, તીર્થરાજસિંહ ડોડીયા, જયદિપસિંહ ભાટી, પૃથ્વીરાજ સિંહ  ચૌહાણ, અશોકભાઇ પરમાર, સંદીપભાઇ રબારી જોડાયા છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી) (૪૦.૧૧)

(4:12 pm IST)