Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

રાજકોટ જીલ્લામાં તળાવો કેટલા-તથા કેટલું ખોદાણ કરવુ-કેટલા ઉંડા ઉતારવા બાબતે કલેકટર કચેરીમાં સમીક્ષા

બપોરથી સિંચાઇ સંદર્ભે કલેકટર દ્વારા મહત્વની મીટીંગઃ તળાવો ઉંડા ઉતારવા-કેટલા તળાવો-કેટલુ ખોદાણ કરવુ સહિતની બાબતે સિંચાઇ-વોટરલેડ-ડીડીઓ-એલડીએલ સહિતના ખાતાના અધીકારીઓને બોલાવાયા...(૬.ર૦)

(4:09 pm IST)