Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

દાઉદી વ્‍હોરા સમાજ દ્વારા ડો. આંબેડકરજીને વંદના

 રાજકોટ : ભારતીય બંધારણના ઘડવૈયા સન્‍માનનીય ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્‍મજયંતિના દિવસે રાજકોટ દાઉદી વ્‍હોરા સમાજ દ્વારા હોસ્‍પિટલ ચોક ખાતુે આવેલ તેમની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરી. આ પ્રસંગે દાઉદી વ્‍હોરા સમાજના યુસુફભાઈ જોહર કાર્ડસવાળા, શાકીરભાઈ કાચવાલા, અસગરભાઈ વંથલીવાલા ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:56 pm IST)