Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

બાલા હનુમાન મંદિરે સાંજે સુંદરકાંડ પાઠ

રાજકોટ તા. ૧૭ : શહેરના ૩-વાણીયાવાડી, બાલાહનુમાન મંદિર ખાતે બાલાહનુમાન મિત્ર મંડળ દ્વારા આજે શનિવારે સાંજે ૬:૩૦ થી ૮:૩૦ વાગ્યે સંગીતમય શ્રી સુંદરકાંડ પાઠનું આયોજન કરેલ છે. બડે બાલાજી મંદિરના દિપુભગત કોઠારી, કાંતીભગત કોઠારી, જયેન્દ્ર પ્રકાશ સ્વામી ઉપસ્થિત રહેશે. ભાવિકોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરેલ છે.

(4:20 pm IST)