Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

કાલે ચરણાટ હવેલીએ વસંતકુંજમાં રંગભીનો હોરી મહોત્સવ: ફૂલફાગ -રસિયાનો અવસર

ગો,મધુસદનલાલજી મહોદયના સાનિધ્યમાં દિવ્ય ઉત્સવ

રાજકોટ તા;17 શહેરના પ્રહલાદ પ્લોટ -25માં ચરણાટ હવેલીમાં બિરાજમાન શ્રી નવનીત પ્રિયપ્રભુજી એવમ અન્ય ભગવદ સ્વરૂપોના સાનિધ્યમાં ગો,શ્રી ગોવિંદરાયજી મહારાજની આજ્ઞાનુસાર ગો, મધુસુદનલાલજી મહોદય ( પૂ, રુચિરબાવા ) એવં આ,સૌ,શ્રી [પદ્મજા વહુજીના વિવાદ દિવસના ઉપલક્ષમાં વસંતકુંજમાં રંગભીનો હોરી મહોત્સવ ઉજવાશે

 કાલે ચરણાટ હવેલી 25 પ્રહલાદ પ્લોટ ખાતે રંગભીનો હોરી મહોત્સવ અને ફૂલફાગ રસિયા મહોત્સવનો દિવ્ય અવસરનો ક્રમ રાખેલ છે જેમાં હોરી મહોત્સવ દર્શન સમય રાજભોગમાં બપોરે 1 વાગ્યાથી અને ફૂલફાગ રસિયા મહોત્સવ શયનમાં સાંજે રાખેલ છે 

(12:59 pm IST)