Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

બાર એસો.ની કારોબારીમાં પંડયા દંપતિની ઉમેદવારી

રાજકોટ તા. ૧૭: રાજકોટ બાર એશો.ની આગામી તા. ર૬-ર-૧૮ને સોમવારનાં સવારે ૯-૦૦ થી ૩-૦૦ કલાક ''વન બાર વન વોટ''નાં સભ્યોનાં મતદાન થકી યોજાનાર સને ર૦૧૮નાં વર્ષ માટેની સામાન્ય ચુંટણીમાં ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ એડવોકેટ શ્રીમતી હર્ષા નિરવકુમાર પંડયાએ મહિલા કારોબારી (અનામત બેઠક) ઉપર ઉમેદવારી નોંધાવેલ છે. એડવોકેટ હર્ષા નિરવ પંડયા અગાઉ મહિલા બાર એશો.માં ભૂ. પૂ. હોદેદાર તરીકે ચુંટાઇ આવી ફરજો નિભાવી ચુકયા જ છે. ઘણીવાર જીતી ચુકેલ છે. રાજકોટ બાર એશો.નાં ભૂ. પૂ. કારોબારી સભ્ય એડવોકેટ નિરવકુમાર કે. પંડયા એ પણ ગત વર્ષની જેમ જ કારોબારી બેઠક ઉપર પોતાની ઉમેદવારી નોંધાવેલ છે.

(4:02 pm IST)