Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

નાઇકીના કોચ ર૪ મીએ રાજકોટમાં: મેરેથોનના સ્પર્ધકોને માર્ગદર્શન આપશે

રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૧૮ મી ફેબ્રુઆરીએ યોજાનાર મેરેથોન સ્પર્ધાના  દોડવીરોને નાઇકી કંપનીના કોચ ડેનીયલ વાઝ ર૪ મીએ સાંજે ૭ કલાકે સેન્ટ્રલ ઝોન કચેરી, ઢેબર રોડ ખાતે માર્ગદર્શન આપશે. તેમ મ્યુનિ. કમિ. બંછાનીધી પાનીએ જણાવેલ છે.

(4:28 pm IST)