Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ખાતમુહુર્ત

 વોર્ડ નં.૧૨ પ્રગટેશ્વર મંદિર વિસ્તારમાં વોટર-વે માં પાઈપ કલવટ કામનું ખાત મહુર્ત ડો. પ્રદીપ ડવના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે કોર્પોરેટર મગનભાઈ સોરઠીયા, અસ્મિતાબેન દેલવાડિયા, મિતલબેન લાટિયા, વોર્ડ નં. ૧૨ ના મહામંત્રી દશરથસિંહ જાડેજા, શહેર યુવા ભાજપ મોરચાના પ્રમુખ કિશનભાઈ ટીલવા, મહામંત્રી સતીશભાઈ ટોળીયા, શહેર મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન હરસોડા, કિશાન મોરચાના ઉપપ્રમુખ યોગરાજસિંહ જાડેજા, તેમજ વોર્ડ નં.૧૨ના અગ્રણી મૌલિકભાઈ દેલવાડિયા, ચેતનભાઈ લાઠીયા, અલ્પનાબેન જાદવ, કંચનબેન મારડીયા, સુરેશભાઈ રામાણી, ગોવિંદભાઈ ઉંધાડ, તુષારભાઈ, ચુનીભાઈ, મનસુખભાઈ સખીયા, દિલીપભાઈ કોટડીયા, હિતેશભાઈ મેઘાણી તેમજ વિસ્તારના રહેવાસીઓ હાજર રહ્યા હતા.(

(3:23 pm IST)