Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ડો.ઠકકર હોસ્‍પિટલમાં ગુરૂવારે

મુંબઈના અંબાણી હોસ્‍પિટલના ઈએનટી સર્જન ડો.સંજીવ ભદવારની સેવા

રાજકોટઃ મુંબઈના કોકિલાબેન અંબાણી હોસ્‍પિટલના ઇ એન ટી સર્જન ડો.સંજીવ ભદવારની સેવા તા.૧૮ ગુરૂવારના રોજ સવારે ૧૧ થી સાંજે ૫ સૂધી  ડો.ઠકકર  હોસ્‍પિટલ ૨૦૨  લાઇફ લાઈન બિલ્‍ડીંગ વિધાનગર  રોડ  રાજકોટ ખાતે  ઉપ્‍લબ્‍ધ  છે. જેઓ નસકોરાની સમસ્‍યા, જન્‍મથી બહેરાશ બાળકોની સારવાર, કોકલીયર ઈમપ્‍લાન્‍ટ,મોં ગળાના કેન્‍સરની સારવાર, થાઇરોઇડ ગ્રંથિના રોગોની સારવાર, જૂની શરદી સાઇનસ નાકના મસા માટે બલૂન સાઇનો પ્‍લાસ્‍ટી,નાકના બાહ્ય દેખાવ માટે રાહી નોપ્‍લાસ્‍ટી, ઘોઘારો અવાજ અને સ્‍વારપેટીના રોગો માટે નિદાન અને સારવાર. રોબોટિક અને લેસર સર્જરીના નિષ્‍ણાત છે. તેમ ડો.હિમાંશુ ઠકકરે જણાવ્‍યું છે. દર્દીઓએ નામ નોંધાવવા ફોનઃ ૦૨૮૧ -૨૪૮૩૪૩૪ / મો.૯૧૦૬૧ ૧૯૦૩૮

 

(10:39 am IST)