Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

બાલભવનમાં બાલદિનની ઉજવણી

 ચાચા નહેરૂના જન્મદિવસની બાલદિન તરીકે ઉજવણી બાલભવન ખાતે કરાઇ હતી. માનદ્દમંત્રી મનસુખભાઇ જોષીએ નેરૂજીની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. આ દિવસે બાલભવનમાં ૩ હજાર જેટલા બાળકોને વિનામુલ્યે પ્રવેશ આપી બેબી ટ્રેઇન, દેડકા રાઇડ, ટોરાટોરા જેવી રાઇડસની મજા વિનામુલ્યે કરાવાઇ હતી. હિંચકા, લપાસીયા  જેવા મનોરંજનના સાધનોનો પણ ભરપુર આનંદ બાળકોએ માણ્યો હતો.

(2:36 pm IST)