Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

સદ્દગુરૂ નેત્રયજ્ઞમાં ૩૦૪ દર્દીઓને નવી દૃષ્ટિ

રાજકોટ : અક્ષરનિવાસી અંબાલાલ ભીખાભાઈ પટેલ તથા સ્વ.અશ્વિનકુમાર રમણલાલ મોદીના સ્મરણાર્થે, મુકેશકુમાર અંબાલાલ પટેલ સમસ્ત પરીવાર, ડભાણ તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ સંયુકત ઉપક્રમે ૪૮મા શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞમાં ૩૦૪ દર્દીઓને ગુરૂદૃષ્ટિ પ્રાપ્ત કરેલ હતી. દર્દીઓને રહેવા, જમવા, ચા - પાણી, નાસ્તો, શુદ્ધ ઘી નો શીરો, દવા ટીપા, ચશ્મા સહિતની વ્યવસ્થા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી.

(1:06 pm IST)