Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

રેલનગરમાં માં નવદુર્ગા ગરબી મંડળ

 નવરાત્રી દરમિયાન રેલનગર આવાસ યોજના હેઠળ છત્રપતિ શિવાજી ટાઉનશીપ  ખાતે માં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા જગદંબાની આરાધના કરવામાં આવી રહી છે. ૪૭ બાળાઓ અવનવા રાસ રજુ કરી રહી છે. માલતીબેન, ચંદ્રીકાબેન, નીતાબેન, સોનલબેન, મીનાબેન વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:49 pm IST)