Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

રાજકોટ મનપાના આસીટન્ટ કમિશનર રવીન્દ્રસિંહ ચુડાસમાના માતૃશ્રીનુ નિધન :સવારે અંતિમયાત્રા

રાજકોટ : રાજકોટ મહાનગર પાલિકાના આસિસ્ટન્ટ કમિશનર રવીન્દ્રસિંહ ચુડાસમાના માતુશ્રી ઉર્મીલાબા નરેન્દ્રસિંહ ચુડાસમા આજે તા,તા.૧૬ને સોમવારના દેવલોક પામેલ છે. તેઓની અંતિમ યાત્રા આવતી કાલ તા.૧૭ને મંગળવારે સવારે .૦૦ કલાકે, અમારા નિવાસસ્થાન: ૧૦૨, રાજચંદ્ર એપાર્ટમેન્ટ, , નવજીવન સોસાયટી, દિવ્ય ભાસ્કર પ્રેસ ઓફિસની પાછળ, રેસકોર્ષ, કિશાનપરા સર્કલ ખાતેથી નીકળી મોટા મવા સ્મશાન જશે.

(10:31 pm IST)