Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

રાજકોટના લોકપ્રશ્નો માટે સંગઠન બનશે : બુધવારે ઘોષણા

બિનરાજકીય સંગઠન હશે, લોકોના હિતો ધ્યાનમાં લેવાશે : રાજભા ઝાલા

રાજકોટ : શહેરના લોકપ્રશ્નો માટે એક બિનરાજકીય સંગઠન બની રહ્યુ છે. આ સંગઠન લોકોના હિતોના પ્રશ્નો ધ્યાનમાં લેશે. લોકપ્રશ્નો સામે અવાજ ઉેઠાવશે તેમ શ્રી રાજભા ઝાલાએ જણાવ્યુ હતું. આ સંગઠનની ઘોષણા તા.૧૭ના બુધવારે કરવામાં આવશે. તસ્વીરમાં શ્રી રાજભા ઝાલા (મો.૯૮૨૫૪ ૦૬૬૮૬),  અભિષેક તાળા (મો.૯૯૦૪૦ ૦૦૦૫૫), નૈેમીષ પાટડીયા (મો.૯૪૦૮૮ ૩૧૧૩૭), હાર્દિક નડીયાપરા, દિગ્વિજયસિંહ ચુડાસમા, સરફરાઝભાઈ ચાનીયા, પરેશભાઈ શીંગાળા, હેમંતભાઈ વીરડા, મનોજભાઈ શીંગાળા, નૈમીષભાઈ પાટલીયા, હરપાલસિંહ ગોહિલ, અંકુરભાઈ ગજ્જર, મહેન્દ્રભાઈ રાઠોડ, રાજેશભાઈ પાનસુરીયા, રાકેશભાઈ પટેલ, પુષ્પદેવભાઈ જાડેજા, મોહિતભાઈ કથરેચા, સમીરભાઈ પટેલ અને ધવલભાઈ પટેલ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:47 pm IST)