Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

જોયઆલુકકાસના આંગણે રકતદાન શીબીર

 વિશ્વ રકતદાન દિવસ નિમિતે જોયઆલુકકાસ દ્વારા ડો. યાજ્ઞીક રોડ ખાતેના શોરૂમ પર રકતદાન શીબીરનું આયોજન કરાયુ હતુ. મેયર ડો. જૈમન ઉપાધ્યાય, જોયઆલુકાસના મેનેજર જીજી મોહન તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહેલ. સ્ટાફગણ તેમજ સ્વૈચ્છિક રકતદાતાઓએ મોટી સંખ્યામાં રકતદાન કરેલ.

(4:07 pm IST)