Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

મતદાર જાગૃતિ અભિયાનઃ કલેકટર તથા કિર્તીદાન ગઢવી યુવા સાથે સંવાદ કરશે

રાજકોટ લોકસભા બેઠકઃ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત કલેકટર ડો. રાહુલ ગુપ્તા અને વિખ્યાત ગાયક કિર્તીદાન ગઢવી આજે સાંજે ૬-૧પ કલાકે સ્લર્પ વીથ સલાડ-વાળુ પાણીની સામે નવા ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે યુવા મતદારો સાથે ખાસ રસપ્રદ સંવાદ કરશે.

(4:01 pm IST)