Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

સુમિતદાન ( લાલી ) ગઢવીનું દુઃખદ અવસાન :સોમવારે તેમના નિવાસસ્થાને બેસણું

 

રાજકોટ : મૂળ ધ્રાંગધ્રા (ભાણવડ)ના ગઢવી ઘનશ્યામભાઈ જીવણદાન ઝીબાના પુત્ર  અને અમિતદાન ગઢવીના નાના ભાઈ સુમિતદાન (લાલી)નું તા. 15-3-19 ના રોજ દુઃખદ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 18-3-19ને સોમવારે સાંજે 4 થી 6 તેમનાં નિવાસસ્થાને "હીરા જીવન" 10, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર. મોદી સ્કૂલની પાછળરાજકંટ ખાતે રાખેલ છે જયારે  ઉત્તરક્રીયા વિધિ તા. 21-3-19 ને ગુરૂવારે રાખેલ છે

(10:35 pm IST)