Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

નિતીનભાઈ ભારદ્વાજ સુરેન્દ્રનગર જિલ્લામાં: પ્રચાર- પ્રસારનું કાર્ય જોરશોરમાં

રાજકોટઃ પ્રદેશ ભાજપ અગ્રણી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી શ્રી નિતીનભાઈ ભારદ્વાજએ લખતર તાલુકાના લિલાપુર (ઢાંકી) શકિત કેન્દ્ર ખાતેથી પ્રવાસની શરૂઆત કરી છે. તેઓ ૨૩૭ શકિત કેન્દ્ર ખાતે મુલાકાત લેશે અને આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત કાર્યકરો સાથે બેઠક કરી જરૂરી સુચનો આપશે. તસ્વીરમાં શ્રી નિતીનભાઈ ભારદ્વાજ (મો.૯૮૨૪૦ ૪૩૦૪૩) સાથે કાર્યકરો દર્શાય છે.

(3:50 pm IST)