Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

પૂ. પારસમુનિની શ્રમજીવી દેરાસરે પધરામણી

રાજકોટઃ આજરોજ સવારે   કિશોરભાઈ કોરડીયાને ત્યાંથી પૂજય ગુરુદેવ પારસ મુનિ મહારાજ સાહેબનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમાં બેન્ડવાજા કળશ ધારી બહેનો અને આશરે ૧૫૦ વ્યકિતની હાજરીમાં ભવ્ય શોભાયાત્રા નીકળી શ્રમજીવી દેરાસરના હોલમાં ૭  થી ૮ દરમ્યાન વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું ત્યારબાદ નવકારસી નું ભવ્ય આયોજન સ્વ. પુષ્પાબેન કિશોરભાઈ કોરડીયા તરફથી રાખવામાં આવેલ હતી.

(1:01 pm IST)