Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

NSUIનો વેધક સવાલ પરીક્ષા રદ કરી તો શું અમારે ફૂગ્ગા-સીંગ-દાળીયા-છાપા વેચવાઃ કલેકટરને આવેદન

રાજકોટઃ રાજકોટ શહેર એનએસયુઆઇ દ્વારા બીન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ્દ કરાઇ, ૧૦II લાખ યુવક-યુવતીઓ ઉપર સરકારે ઘા કર્યો તે અંગે કલેકટર કચેરીએ ફુગ્ગા-સીંગ-દાળીયાના પેકેટો સાથે દેખાવો યોજયા હતા, કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, રજુઆતમાં જણાવેલ કે સરકારે બેરોજગારો સાથે ઘોર અન્યાય કર્યો છે, સતત ૧II વર્ષથી થતી મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે, એવો વેધક સવાલ ઉઠાવેલ કે શું અમારે હવે ફૂગ્ગા વહેંચવા સીંગ-દાળીયા-છાપા-વેચી ગુજરાન ચલાવું, સરકાર તાકિદે યોગ્ય કરે... (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:35 pm IST)