Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સદ્ગુરૂ નેત્રયજ્ઞમાં ૧૧૭ દર્દીઓને નવી દૃષ્ટ્રિ

રાજકોટઃ શ્રી પ્રવિણભાઇ પોપટ (દાસભાઇ) અમરેલીવાળાનાં જન્મદિવસે નિમિતે વિમલભાઇ પોપટ- અમરેલી તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટના સંયુકત ઉપક્રમે શ્રી સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયો હતો. જેમાં ૧૧૭ દર્દીઓને રહેવા, જમવા, ચા-પાણી નાસ્તો, શુધ્ધ ઘીનો શિરો, દવા ટીપા, ચશ્મા, તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવેલ હતા.

(4:53 pm IST)