Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

રાજકોટમાં ચાર નવા પીએસઆઇ મુકાયા : અમદાવાદ શહેરના સુમારભાઈ માહેશ્વરી અને જાડેજા વનરાજસિંહ તેમજ એટીએસના મહેશકુમાર ગઢવીની રાજકોટ બદલી

રાજકોટ : રાજકોટમાં અમદાવાદ શહેરના સુમારભાઈ માહેશ્વરી અને જાડેજા વનરાજસિંહ તેમજ એટીએસના મહેશકુમાર ગઢવીની રાજકોટ બદલી કરાઇ છે આમ રાજકોટમાં ચાર પીએસઆઇ મુકાયા છે

(9:02 pm IST)