Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

રાજકોટનો મલ્હાર લોકમેળોઃ ફોર્મ ઉપાડ-ભરવા અંગે આજે છેલ્લો દિવસઃ મુદત વધારાય તેવી શકયતાઃ ર થી ૩ પ્રકારના સ્ટોલમાં જ ડીમાન્ડ

રાજકોટના મલ્હાર લોકમેળામાં ફોર્મ ઉપાડ તથા ભરવાનો આજે છેલ્લો દિવસઃ માત્ર રમકડા-નાની ખાણીપીણી-આઇસ્ક્રીમ ચોકઠાના સ્ટોલમાં જ ડીમાન્ડ હોય તંત્ર મુદત વધારે તેવી શકયતાઃ સવાર સુધીમાં ૧૪પ૦ ફોર્મ ઉપડયાઃ ૩૭પ ભરાયાઃ યાંત્રીક-મોટા ફજત ફાળકા-મોટી રાઇડના સ્ટોલમાં ટાઢોડુઃ સંસ્થાના સ્ટોલ પણ ભરાયા નથીઃ ૮ દિ' વધે તેવી શકયતા

(3:30 pm IST)