Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

ભાવનગર રોડ થોરાળાના પાટીયે બાઇકની ઠોકરે દલિત મહિલાનું મોત

રાજકોટઃ ભાવનગર રોડ પર થોરાળાના પાટીયા પાસે જયનાથ પેટ્રોલ પંપ પાસેજીજે૩એફસી-૪૮૨૬ નંબરનાબ ાઇકના ચાલકે પુરપાટ ઝડપે બાઇક હંકારી દલિત મહિલાને ઠોકરે લેતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે થોરાળાના એએસઆઇ જે. કે. જાડેજાએ મૃતકના પુત્ર અનિલભાઇ આલભાઇ ગોહેલ (ઉ.૩૪)ની ફરિયાદ પરથી બાઇકચાલક સામે ગુનો નોંધ્યો છે.

(11:14 am IST)