Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ન જોઇએ રાજ, ત્યાગ કરે ભારદ્વાજ, માત્ર કોર્પોરેટર પદથી સંતોષ

રાજકોટ, તા., ૧૫: મહાનગરના રાજકારણમાં માનવંતુ સ્થાન ધરાવતા શ્રી નીતીન ભારદવાજે ભાજપની મૂળ વિચારધારા મુજબ હું નહિી તુંનું વલણ અપનાવી ઉતમ ઉદાહરણ પુરૂ પાડયું છે. આજે નવા પદાધિકારીઓની નામાવલીમાં કયાંય તેમનું નામ નથી. તેમણે સ્ટેન્ડીંગ કમીટીનું સભ્યપદ જતુ કરી માતર કોર્પોટર પદે જ રહેવામાં સંતોષ માન્યો છે.જેમાં કોઇ કોર્પોરેટર સિવાઇ કોઇ પદ પર ન હોવા છતાં તેમનંુ માન વિષ હોવાનું સૌ જાણ છે. આ વખતે કોર્પોરેશનમાં ધારે તે પદ મેળવી શકવાના સર્વોતમ સાનકુળ સંજોગો છતા પદનો મોહ રાખ્યો નથી.

(4:44 pm IST)