Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

નવા પદાધિકારીઓ પર શુભેચ્છા વર્ષા

રાજકોટ મ્યુ. કોર્પોરેશનની આજે સવારે ૧૧ વાગ્યે મળેલ સામાન્ય સભામાં મેયર, ડે. મેયર, સ્ટે. ચેરમેનની ચુંટણી યોજાઇ હતી. જેમાં પ્રથમ તસ્વીરમાં મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વીનભાઇ મોલીયા તથા સ્ટે. ચેરમેન ઉદયભાઇ કાનગડ તથા શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી તથા દંડક અજય પરમારની નિયુકતી કરવામાં આવી હતી. પાંચેય પદાધિકારીઓ નજરે પડે છે. જે અન્ય તસ્વીરમાં નવનિયુકત પદાધિકારીઓને કમલેશ મીરાણી, નીતીનભાઇ ભારદ્વાજ, ડો. દર્શિતાબેન શાહ, અરવિંદ રૈયાણી, કમિશનર બંછાનીધી પાની, જયમીન ઠાકર, નીતિનભાઇ નથવાણી, કિરણબેન સોરઠીયા, પુષ્કર પટેલ, વિજય વાંક, સોફીયાબેન દલ, જાગૃતીબેન ડાંગર, નીતિન રામાણી, મનીષ રાડીયા, ગાયત્રીબા વાઘેલા, અનિલ રાઠોડ, ઘનશ્યામસિંહ, મુકેશ રાદડીયા, ડો. અમીત  હપાણી, દેવાંગ માંકડ,   જીતુભાઇ કોઠારી, કિશોર રાઠોડ સહિતના એ શુભેચ્છા પાઠવી હતી.   (તસ્વીર અશોક બગથરીયા)

સ્થાયી સમિતિના સભ્યો

 ઉદયભાઇ કાનગડ

 કમલેશભાઇ મીરાણી

 પુષ્કરભાઇ પટેલ

 કશ્યપભાઇ શુકલ

 અનિલભાઇ રાઠોડ

 ડો.જૈમનભાઇ ઉપાધ્યાય

 મીનાબેન પારેખ

 જાગૃતિબેન ઘાડીયા

 અરવિંદભાઇ રૈયાણી

 ડો.દર્શિતાબેન શાહ

 ઘનશ્યામસિંહ અજીતસિંહ જાડેજા

 નીતિનભાઇ રામાણી

(4:36 pm IST)