Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

શહેર ઇદગાહે ૮.૪પ વાગ્‍યે ઇદની નમાઝ

સાંજે ચાંદ દેખાય તો જાણ કરો

રાજકોટ તા. ૧પ : આજે સાંજે ઇદનો ચાંદ દેખાય તો શહેર જુમ્‍આ મસ્‍જીદ ખાતે નીચે મુજબના ફોન ઉપર જાણ કરવા મો. યુસુફ પંજાની યાદી જણાવે છે.

જેમાં પેશઇમામ સૈયદ મુજાહીદ અલી ૯૦૬૭૪ ૦૭૦૦૪, પ્રમુખ હાજી એઝાઝ હુસેન કાદરી ૯૯૭૯૪ ૬૬૮૪૪, સેક્રેટરી ૮૪૦૧૯ ૩૦પ૧૪, જો. સેક્રેટરી ઇરફાન તબાણી ૯૮ર૪૪ ૩૭૬૮૧, ચાંદ કમિટી પ્રમુખ બશીરભાઇ ખલીયાણી ૯૦ર૪૧ ૧પ૧પ૭, ઉપપ્રમુખ હાજી આસિફ સલોત ૯૮રપ૦ ૭૮૬૦૯, ખજાનચી મો. હનીફ પઠાણ ૯૮રપ૩ ૩૪૪૭પ, કરીમભાઇ ભુવર ૯૮ર૪પ ૧૧૧૪૭, ઇનાયતભાઇ દોઢીયા ૯૮રપ૧ ૮૮૩૦૬, મહેબૂબ બાપુ કાદરી ૯૮૭૯૧ ૬ર૭૮૬ ઉપર જાણ કરવી. ચાંદ દેખાય તો કાલે શનિવારે સવારે ૮.૪પ વાગ્‍યે શહેર ઇદગાહ મસ્‍જીદ (કનક રોડ) ખાતે ઇદની નમાઝ થશે અને રામનાથપરા શહેર જુમ્‍આ મસ્‍જીદમાં સવારે ૮.૧પ વાગ્‍યે ઇદની નમાઝ થશે.

(11:37 am IST)