Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

રૈયારાજ સોસાયટીમાં મેટલીંગ કામનો પ્રારંભ

 રાજકોટઃ વોર્ડનં. ૯ આવેલ રૈયારાજ સોસાયટીમાં મેટલીંગ કામનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, કોર્પોરેટર રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયાની ઉપસ્થિતિમા વોર્ડપ્રમુખ જયસુખ કાથરોટીયા તેમજ મહામંત્રી આશીષ ભટ્ટ, કમલેશ શર્માના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે પ્રવિણભાઈ મારૂ, યુવા મોરચા શહેર મંત્રી કુલદીપસિંહ જાડેજા, મહીલા મોરચા શહેર મંત્રી દક્ષાબેન વસાણી, જીતુભાઈ કાટોડિયા, વિજય આહીર, અરવીંદ પરમાર, હીરેન શાપરીયા, રાજુ વાઢેર, સતીષ વાઘાણી, સંજય ભાલોડીયા, કિશોરસિંહ જાડેજા, અમુ કુકડીયા, સંદીપ જીવરાજાની, કાનાભાઈ ભરવાડ સહીત ભાજપના આગેવાનો તેમજ સોસાયટીના રઘુરાજ વ્યાસ, હરસુખભાઈ ચોહાણ, શૈલેષભાઈ પીઠડીયા, મનુભાઈ માનસતા, ગણેશભાઈ સખીયા, ચુનીભાઈ સખીયા, નિતીનભાઈ શુકલ સહીતના અનેક લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:07 pm IST)