Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

વિઠ્ઠલભાઈ જલ્દી સાજા થાયઃ રાજકોટથી ખોડલધામ સાયકલયાત્રા

રાજકોટઃ રાજ ગ્રુપ દ્વારા પોરબંદરના સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાના દિર્ધાયુ માટે રાજકોટ થી ખોડલધામ સાયકલ યાત્રા ગત મંગળવારે રાત્રે નિકળી હતી. ઝડપથી એમની તબિયતમાં સુધારો થાય એવી માં ખોડલના ચરણેમા ગ્રુપ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. આ સાયકલયાત્રામાં આશરે ૫૦ જેટલા મિત્રો જોડાયા હતા.

(1:08 pm IST)