Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

કોંગ્રી અગ્રણી પરેશભાઈ પંડ્યાના મોટાભાઈ સિનિયર એડવોકેટ, કવિ, લેખક પિયુષભાઈ પંડ્યાને હૃદયરોગનો હુમલોઃ સ્ટર્લીંગમાં સારવાર હેઠળ

રાજકોટ : સિનિયર એડવોકેટ, જાણિતા કવિ લેખક તેમજ મનિષભાઈ (પૂર્વ અધિકારી આઈ.ઓ.સી.), હિતેષભાઈ (જનરલ મેનેજર, સુપેક ઈન્ડસ્ટ્રીઝ) અને પરેશભાઈ(૯૮૨૫૨ ૧૮ ૯૦૩) (કોંગ્રેસ અગ્રણી, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જયાબેન ફાઉન્ડેશન)ના મોટાભાઈ શ્રી પિયુષભાઈ પંડ્યા ઉપર હૃદય રોગનો હુમલો આવતા સ્ટર્લીંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પિયુષભાઈને ડો.મૃદુલ શર્મા અને ડો.નીશીથ વ્યાસ સારવાર કરી રહયા છે.

(11:40 am IST)