Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

શ્રી જવાહરલાલ નહેરૂની જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરતા મહાનગર પાલિકાના પદાધિકારીઓ..

ર ાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૪/૧૧/૨૦૧૮ના રોજ શ્રી જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્ત્।ે તેઓશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તે વખતની તસ્વીર. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, સેનિટેશન સમિતિના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, ગાયત્રીબા વાદ્યેલા, તેમજ અગ્રણીઓ અશોકસિંહ વાદ્યેલા, મનસુખભાઈ જાદવ, આસીસ્ટન્ટ મેનેજર અમિતભાઈ ચોલેરા, ડેપ્યુટી એન્જીનીયર જી.જે સુતરીયા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:36 pm IST)