Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

બાળકો વૃદ્ધાશ્રમની મુલાકાતે

રાજકોટ : શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ પ્રાથમિક શાળા દ્વારા શ્રી કાનાબારના માર્ગદર્શન મુજબ સદ્દભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા શાલ, ધાબળા, પુસ્તક, નાસ્તો, ફળો અને રોકડ રકમ વૃદ્ધોને આપવામાં આવી હતી. સદ્દભાવના સંસ્થા વતી શાળાના આચાર્ય શ્રી ભરખડાને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યુ હતું.

(1:05 pm IST)