Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

એસ.ટી. બસ સ્ટેન્ડની ગંદકી દુર કરવા કોંગ્રેસની રજુઆત

રાજકોટ :  એસ.ટી. બસ સ્ટેન્ડમાંથી કાદવ કીચડ, ગંદા પાણીની ગંદકી દુર કરવા એસ.ટી.ના મુખ્ય અધિકારીને કોંગી આગેવાનોએ આવેદન પત્ર પાઠવી રજુઆત કરી તે વખતની તસ્વીરમાં કોર્પોરેટર અતુલ રાજાણી, પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલા, દિલીપ આસવાણી વગેરે દર્શાય છે.

(4:23 pm IST)