Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

રાજકોટની પંચશીલ સોસાયટીમાં ભગવતિલાલ જાગેરીયાના ઘરમાંથી 4,92 લાખની ચોરી

રાજકોટ :શહેરની પંચશીલ સોસાયટી શેરી,25- એ//2 ખાતે રહેતા ભગવતી જાગેરીયા ( ઉ,વ,55 ) ના ઘરમાં લોખંડની બારીની ગ્રીલ તોડી ઘરમાં અંદર પ્રવેશ કરીને બેડરૂમના લોખંડના કબાટમા રહેલા 3,92 લાખની કિંમતના 20 તોલા સોનાના દાગીના અને રોકડ રૂપિયા એક લાખ મળીને કુલ 4,92 લાખની મતા  કોઈ ચોરી ગયાની ફરિયાદ દાખલ કરાવતા માલવિયા નગર પીઆઇ એન,એન ચુડાસમાએ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

(7:53 pm IST)