Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

વોર્ડ નં. ૧૭ના જય ખોડીયાર સોસાયટીના બગીચામાં સાધનો-સફાઇના વિવિધ પ્રશ્ને રજુઆત

રાજકોટઃ શહેરના વોર્ડનં. ૧૭માં જય ખોડીયાર સોસાયટીમાં આવેલ બગીચામાં બાલક્રીડાગણના સાધનો રીપેર તથા સફાઇ કરવા સહીતના પ્રશ્ને તાત્કાલીક યોગ્ય કરવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા મ્યુ. કમિશ્નરને રજુઆત કરી છે.

(3:34 pm IST)