Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

રાજકોટમાં દાણાપીઠના વેપારીઓનું કાલથી અડધા દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન

ગુરુવારથી રવિવાર સુધી હોલસેલ અને રિટેલની 250 દુકાનોસવારે 9થી બપોરે 3 સુધી જ ખુલી રહેશે

રાજકોટમાં દાણાપીઠમાં વેપારીઓનું આવતીકાલે ગુરુવારે તારીખ 15 એપ્રિલથી રવિવારે 18 એપ્રિલ અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. એવું દાણાપીઠ એસોસિયેશનના પ્રમુખ બિપીનભાઈ કેસરિયા જણાવ્યું છે.હોલસેલ અને રીટેલ 250 દુકાનો બપોરે સવારે 9 થી બપોરે ૩ વાગ્યા સુધી જ ખુલી રહેશે.

(5:45 pm IST)