Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

જિલ્લા પંચાયત ખાતે બંધારણના ઘડવૈયાને પુષ્પાંજલી

રાજકોટઃ. જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિતે તેમની પ્રતિમાને પંચાયત પ્રમુખ ભૂપત બોદર, જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર. સરડવા, સમાજ કલ્યાણ અધિકારી ડી.આર. સાપરિયા વગેરેએ ફુલહાર પહેરાવી ભાવવંદના કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ ફુલહાર કરાયા હતા.

(2:57 pm IST)