Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ડીસીપી કરણરાજ વાઘેલા દ્વારા હારતોરા

 એમ. જી. હોસ્ટેલ ખાતે ડીસીપી ઝોન-૨ ડો. કરણરાજ વાઘેલાએ ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને હારતોરા કર્યા હતાં. આ વખતે છાત્રોએ ડો. બાબા સાહેબનો જયજયકાર કર્યો હતો.

(4:05 pm IST)