Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

માધાપરનું મ્યુઝિયમ આકર્ષણનું કેન્દ્ર બનશે : પંકજભાઈ રાવલ

રાજકોટ : રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂ.પાણી માધાપર ગામના પૂર્વ ઉપસરપંચ શ્રી પંકજભાઈ રાવલના નિવાસે તેમજ ઈશ્વરીયા મંદિરે આમંત્રણને માન આપી હાજરી આપવાના હોય તેમજ મુખ્યમંત્રી શ્રી સાથે સતત સંપર્કમાં રહી વિકાસને વધુ ધપાવવા માધાપરમાં ઈશ્વરીયા પાર્કમાં ગુજરાત સરકાર દ્વારા ૮૦ કરોડના ખર્ચ વિજ્ઞાન પ્રયોગશાળા મ્યુઝિયમ ફાળવી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં માધાપર આકર્ષણનું કેન્દ્ર બનશે તે માટે આભારવિધિ પંકજભાઈ રાવલ દ્વારા કરવામાં આવશે. સમગ્ર ગ્રામજનો તેમજ અગ્રણીઓ બ્રહ્મસમાજ આગેવાનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પૂર્વ સરપંચ પંકજભાઈ રાવલ દ્વારા આમંત્રણ અપાયુ છે.(૩૭.૧૪)

(2:53 pm IST)