Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

આંબેડકર જયંતિઃ ૨૪ નાયબ મામલતદારોને એકઝી.મેજી.ના પાવરઃ પોતાની કચેરીમાં હાજર રહેવા આદેશઃ તમામ સ્ટાફની રજા રદ

આંબેડકર જયંતિ અને સીએમ આવતા હોય કલેકટર તંત્રના તમામ સ્ટાફ તલાટી-કારકુન-નાયબ મામલતદારોની આજની-કાલની રજા રદઃ અધીક કલેકટર હર્ષદ વોરાનો આદેશઃ આજે આંબેડકર જયંતિ સંદર્ભે કલેકટર દ્વારા હાઇએલર્ટઃશહેર-જીલ્લાના ૨૪ ના. મામલતદારોને એક.મેજી.ના પાવર

(11:53 am IST)