Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

નિરૂભા વાઘેલાના સુપુત્રના લગ્ન પ્રસંગે રૂપાણી દંપતિની વિશેષ ઉપસ્થિતિ

રાજકોટ :  ભાજપના પૂર્વ કોર્પોરેટર નીરૂભા વાઘેલા (મો.૯૮૨૪૪ ૮૧૦૮૨)ના સુપુત્ર શ્રી વિશ્વરાજસિંહ તથા ઉપાસનાબા લગ્ન પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા અંજલીબેન રૂપાણીએ નવદંપતિને આર્શીવાદ આપ્યા હતા તથા આ પ્રસંગે શ્રી નીતિનભાઈ ભારદ્વાજ શ્રી ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી તથા શ્રી મેહુલભાઈ રૂપાણી તેમજ પરિવારના દિગુભા, ગજુભા, રણજીતસિંહ, કનકસિંહ, પદુભા તથા આર.પી. જાડેજા, બળવંતસિંહ રાઠોડ, ડી.ટી.વાઘેલા, એસ.બી. ગોહિલ તથા એન.વી. જાડેજા વિ. ઉપસ્થિત રહ્યા હતા.(૩૭.૧૯)

(3:57 pm IST)