Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

મચ્છુ કઠિયા સઇ (દરજી) સમાજનું કાલે સ્નેહમિલન

રાજકોટ, તા.૧૩: રાજકોટ મચ્છુ કઠિયા સઇ(દરજી) સુતાર જ્ઞાતિ સમાજનું સ્નેહમિલન આવતીકાલે તા.૧૪ને રવિવારે સાંજે ૪ થી ૭ જ્ઞાતીની વાડી વિજયપ્લોટ-૨૪ ખાતે રાખવામાં આવ્યુ છે. કાર્યક્રમ દરમિયાન બહેનો માટે રંગોળી સ્પર્ધા રાખવામાં આવી છે. સર્વે જ્ઞાતિજનોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જ્ઞાતિના પ્રમુખ મુકેશભાઇ ગોહેલે અનુરોધ કર્યો છે.

(3:53 pm IST)