Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

સાંજે લેન્ડગ્રેબીંગ કમિટિની બેઠકઃ ૩૦ કેસ અંગે નિર્ણય લેવાશેઃ ૪ થી પ કેસમાં ફોજદારી થવાની શકયતાઃ સ્પે. કમિટિએ પણ કેસો મુકયા...

આજે સાંજે પ વાગ્યે રાજકોટ કલેકટરની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબીંગ કમિટિની મીટીંગ મળશે. જેમાં મહત્વના એવા અને આવેલ ફરીયાદો-તપાસ બાદના ૩૦ કેસો અંગે નિર્ણય લેવાશેઃ ૪ થી પ કેસમાં ફોજદારી થવાની શકયતા વર્તુળો દાખવી રહ્યા છે. કલેકટરે લેન્ડ ગ્રેબીંગ કેસોમાં ઝડપી કામગીરી અર્થે બનાવેલ ડે. કલેકટર પૂજા જોટાણીયા કમિટિએ પણ કેસો મુકયા...

(4:07 pm IST)